Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

કૌમી એકતા : રથયાત્રામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને બિરદાવી ખાસ સન્માન સમારોહ યોજાયો

રથયાત્રામાં ભરપુર સાથ-સહકાર આપવા બદલ જગન્નાથ મંદિરના મહંત શ્રી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે મુસ્લીમોના ભરપેટ વખાણ કર્યા હતા

અમદાવાદ,તા.૦૨

શહેરમાં કૌમી એકતાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થઇ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમો દ્વારા ભરપુર સહયોગ આપવામાં આવ્યો હતો. જે બદલ સોમવારના રોજ જગન્નાથ મંદિરના હોલમાં જગન્નાથ મંદીરના મહંત શ્રી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રામાં સારી કામગીરી કરનારા મુસ્લિમોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોહમ્મદ હુસેન (મમ્મી ચાચા)ને જગન્નાથ મંદિરના મહંત શ્રી દ્વારા સાલ ઓઢાવી તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *