Safeer News

Breaking News from Ahmedabad

#RathYaatra

કૌમી એકતા : રથયાત્રામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને બિરદાવી ખાસ સન્માન સમારોહ યોજાયો

રથયાત્રામાં ભરપુર સાથ-સહકાર આપવા બદલ જગન્નાથ મંદિરના મહંત શ્રી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે મુસ્લીમોના ભરપેટ વખાણ કર્યા હતા અમદાવાદ,તા.૦૨ શહેરમાં કૌમી એકતાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થઇ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમો દ્વારા ભરપુર સહયોગ…

અમદાવાદ

અમદાવાદની રથયાત્રામાં FFWCCIDની ટીમની ઉમદા કામગીરી

(અમિત પંડ્યા) રથયાત્રા દરમિયાન સી.આઈ.ડી. ક્રાઈમની સ્પેશિયલ ટીમએ ફરજ નિષ્ઠા સાથે આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ ! અમદાવાદ, ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ અમદાવાદ શહેરની 146મી વાર નગર યાત્રા કરવા નીકળ્યા હતા તે દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને…

અમદાવાદ : શાહપુરના સલીમ શેખે રથયાત્રા દરમિયાન ૫ કલાક સુધી પત્નીની લાશ ઘરે રાખી

અમદાવાદના પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું અમદાવાદ,તા.૨૪ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારો લોકો જાેડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી. રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્નીએ…

અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલાં જર્જરિત 400 મકાનોને AMC દ્વારા નોટિસ આપવામાં આવી

મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ,તા.૦૬ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી…