Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?

“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે. અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪  “ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે….

“નન્હે રોઝેદાર” : માત્ર ૬ અને ૭ વર્ષની બે નાની બાળકીઓએ પુરા મહિનાના “રોઝા” રાખી પરિવારનું ગૌરવ વધાર્યું

આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. અમદાવાદ,તા.૧૦ “માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે….

“જંગે બદર”માં મૌલા-એ-કાઇનાત અલી ઈબ્‍ને અબી તાલિબ (કર્રમલ્લાહુ વજહહુલ કરીમ)ની બહાદૂરી

“રમઝાનુલ મુબારક”નો ૧૭મો ચાંદ એટલે  “જંગે બદર” (સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની) ઈતિહાસકાર ઈબ્‍ને કસીરનું વર્ણન છે કે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુહાજિરીનનો અલમ હઝરત અલી ઈબ્‍ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને આપ્‍યો. તે સમયે હઝરત અલી કર્રમલ્લાહુ…

હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ

હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. બાળકો હોય કે, યુવાનો હોય સમાજનો દરેક…

આવી રહ્યો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..!

(અબરાર એહમદ અલવી) ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા. રમઝાન મહિનો હવે શરૂ થવાને ગણતરીના…

અમદાવાદ : “પીર મહેમુદ શાહ બુખારી”ની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી

(મોહમ્મદ રફીક શેખ) જમાલપુરથી પીર મહેમુદ શાહ બુખારીની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદ,તા.૧૭ શહેરના ખમાસા ચાર રસ્તાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રા ભડીયાદ જવા માટે નીકળી હતી જેમાં મોટી સંખ્યા…

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર

(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…

અમદાવાદ : હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ત્રણ દરવાજાથી પગપાળા જઈ અકીદતની ચાદર પેશ કરવામાં આવી

ત્રણ દરવાજા પટવાશેરીથી હજારોની સંખ્યામાં અકીદતમંદોએ પગપાળા જઈને શહેનશાહે ગુજરાત હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે  ચાદર પેશ કરી….. અમદાવાદ,તા.૯ શહેરના ત્રણ દરવાજા પટવાશેરી ખાતેના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દરવાજાથી પગપાળા શહેનશાહે ગુજરાત હઝરત શાહઆલમ (રહ.)ની…

અમદાવાદમાં “જુલુશે ગૌષીયા” કાઢીને ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી

ગૌષ પાક (રેહમતુલ્લાહ)ની શાનમાં મનકબત પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની ઉજવણી કરી (લતીફ અન્સારી) અમદાવાદ,તા.૨૭ શુક્રવાર આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના…

“જશ્ને આમદે રસુલ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

અબરાર એહમદ અલવી “ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે, અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “એ મહેબુબ જો આપને…