Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

Health Safeer : શરીરમાં ‘વિટામીન ડી’ના ફાયદા અને ઉણપથી થતા નુકસાન

(અબરાર એહમદ અલવી) આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં ‘વિટામિન ડી’ની ઊણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. ‘વિટામિન ડી’ (Vitamin D) હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. જો શરીરમાં ‘વિટામિન ડી’ની ઉણપ હોય તો તેની અસર…

હોળીમાં આરોગ્યપ્રદ ટ્‌વીસ્ટ ઉમેરો : બદામને તમારા તહેવારનો વ્યસ્ત નાસ્તો બનાવો

ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યુ હતુ કે, “બદામ તહેવારો અને ખાસ પ્રસંગોએ અર્થપૂર્મ અને પવિત્ર ભેટ મનાય છે (RAVI NAMHA) Ahmedabad, March 2024 હોળી એ ગતિશીલ કલર્સ સાથે ઉજવવામાં આવતો ઉલ્લાસપૂર્ણ તહેવાર છે, જે એક સાથે હોવાની ભાવનાનું…

ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જાેવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે…

વજન ઘટાડવા માટે ડિનરમાં ખાઓ 2 વસ્તુ, ઝડપથી ઓગળી જશે ચરબી

સડસડાટ વજન ઉતારવા માટે ડિનર બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ડિનરમાં હેવી ખોરાક લો છો તો તમારું વજન વધવા લાગે છે. જો એક વાર વજન વધી જાય તો એને ઉતારવા માટે અનેકગણી મહેનત કરવી પડે છે. દરેક લોકો…

અમદાવાદ આરોગ્ય સફીર

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી

અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા…

અમદાવાદ આરોગ્ય સફીર

“મોં” અને “ગળા”ના કેન્સરના દર્દીઓને હવે કિમોથેરાપીમાંથી મુક્તિ મળશે

ઓરલ કિમોથેરાપી કેન્સરના દર્દીઓ માટે નવી આશાનું કિરણ ઓરલ કિમોથેરાપીમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અમદાવાદ, મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ મહત્તમ પુરુષોમાં આ કેન્સર જાેવા મળતું હોય છે. અંતિમ સ્ટેજના મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે અત્યાર સુધી ઇન્જેકટેબલ…

ખજૂર ખાવાથી શરીરમાંથી અનેક બીમારીઓ થઇ જશે છૂ

ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને એક નહિં પરંતુ અનેક ફાયદાઓ થાય છે… ખજૂર ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. તો જાણો ખાસ તમે પણ ખજૂર ખાવાના ફાયદા ખજૂરમાં રહેલા અનેક ગુણો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલાના સમયમાં ઘણાં લોકો રોજ…

દૂધમાં ઓલીવ ઓઈલ મિક્સ કરીને પીવાથી મળશે તમને અનેક ચમત્કારી લાભ

ઓલિવ ઓઈલ અને દૂધના મિશ્રણના સેવનથી તમે અનેક સમસ્યાઓથી બચી શકો છો. તમે પણ આના વિશે વિસ્તારથી જાણો. દૂધ આપણે બધા પીએ જ છીએ. અમુક લોકો સવારે દૂધ પીતા હોય છે તો અમુક લોકોને રાત્રે દૂધ પીવાની આદત હોય છે….

સાવધાન : રસોઈ બનાવવાની આ આદતને કારણે કેન્સરનું જોખમ વધી રહ્યું છે, મોટાભાગના લોકો રોજ કરે છે આ મોટી ભૂલ, શું છે એ જાણીએ

આપણે બધા ખોરાક રાંધવાની રીતમાં આવી ઘણી બધી ભૂલો કરતા રહીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે, આ ભૂલ એટલી ગંભીર છે કે તે કેન્સર જેવા જીવલેણ રોગના વિકાસ તરફ દોરી શકે છે. શરીરને સ્વસ્થ…

દૂધમાં ઘી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા, જૂની આયુર્વેદિક રેસીપી

દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધ અને ઘી અનેક પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ જ્યારે તેને દૂધમાં ઘી ઉમેરીને પીવામાં આવે છે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આનું કારણ એ છે કે,…