Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ”

(અબરાર એહમદ અલવી) રાજકારણ તરફ મૌલાના આઝાદના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન “અલ-હિલાલ” શરૂ કર્યું. જાણો…દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ” વિષે… મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ “મૌલાના આઝાદ” તરીકે જાણીતા છે, એક ભારતીય…

ડૉ એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ..! તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે

(અબરાર અહેમદ અલવી) ડૉ. એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ… તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે….. ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ હતા. ડૉ એપીજે અબ્દુલ કલામ દેશને આધુનિક સ્વદેશી મિસાઈલ બનાવવા સક્ષમ…

ઘણી મહિલાઓ એવી હોય છે, જે જીવનમાં ખુશીનો અનુભવ લઈ શકતી નથી અને લેવાં પણ નથી દેતી

પૈસા પૈસા કરનારી મહિલાઓ ફક્ત પૈસાને પ્રેમ કરતી હોય છે, પછી તમે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કરતાં હોય અનેક મહિલાઓ એવી હોય છે જે મોટાભાગે ફરિયાદ કરતી રહે છે કે, તેઓ જીવનમાં ખુશ નથી. તેમાંથી કેટલીક મહિલાઓનું જીવન તો…

એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ શું…?

નિશીથ સીન્ગાપુરવાલા અમદાવાદ,તા.૨૨ વડીલો, મિત્રો છેલ્લા કેટલાય સમયથી આપણા ગુજરાત રાજયની યુવા પેઢીને બરબાદ કરવાનુ રીતસરનુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં એમડી (MD) ડ્ગ્સનુ વેચાણ થાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખુબ…

पत्रकारिता में विश्वास बहाल करना : नैतिक पत्रकारों की जिम्मेदारी..!

द हरिश्चंद्र | The HarishchandraNonprofit Media Organization Contact  +91 82383 22999 पत्रकारिता, जिसे अक्सर चौथी संपत्ति के रूप में जाना जाता है, सूचना प्रसारित करने, सच्चाई को उजागर करने और सत्ता में बैठे लोगों को जवाबदेह बनाकर दुनिया भर के…

पत्रकारिता का पतन : एक साझा जिम्मेदारी..!

द हरिश्चंद्र | The Harishchandra Nonprofit Media OrganizationContact  +91 82383 22999 आज के तेजी से विकसित हो रहे मीडिया परिदृश्य में पत्रकारिता की स्थिति चिंता का विषय बन गई है। कई लोग पत्रकारिता की गुणवत्ता, विश्वसनीयता और सत्यनिष्ठा में कथित…

“હેપ્પી ફ્રેન્ડશીપ ડે” : આજે ૬ ઓગસ્ટ એટલે મિત્રતાનો દિવસ

“Happy Freindship Day” થોડા વર્ષો પહેલા મિત્રો ઓછા હતા અને સમય વઘારે, આજે મિત્રો વઘુ છે અને સમય ઓછો… આપણે ડિજીટલ જે થઈ ગયા છીએ ને..! આમ તો દોસ્તીમાં ત્રણસોને પાંસઠ દિવસ “ફ્રેન્ડશીપ ડે” જ હોય છે પણ આજે દોસ્ત…

દેશ મારૂ મંતવ્ય

આ વ્યસન ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, દૂર રહો આ વ્યસન થી

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ દ્વારા જીવન સંબંધિત સમસ્યાઓનું સમાધાન જણાવ્યું છે. ચાણક્યએ માણસને અસર કરતા તમામ વિષયોનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો હતો. આચાર્ય ચાણક્યનું અર્થશાસ્ત્ર, રાજનીતિ અને રાજનીતિ વિશ્વ પ્રસિદ્ધ છે, જે દરેક માટે પ્રેરણાદાયી છે. આચાર્ય ચાણક્યની નીતિઓ…

મારૂ મંતવ્ય

ચાણક્ય નીતિ : ચાણક્ય અનુસાર ફેલ થનાર પુરૂષો માટે આ 5 લક્ષણ મહત્વપૂર્ણ છે…

આજકાલ વ્યક્તિ કેવી છે તે જાણવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ જો આપણે ચાણક્યના સિદ્ધાંતોને વાંચીએ અને તેનું પાલન કરીએ, તો આપણે ઘણા લોકોને તેમના ગુણોથી સરળતાથી ઓળખી શકીએ છીએ, વધુમાં, જો આપણે ચાણક્યના સિદ્ધાંતોનું પાલન કરીએ તો, આપણે આપણા જીવનમાં…

મારૂ મંતવ્ય

દિવસ-રાત AC ચાલુ રાખશો તો પણ લાઇટબિલ વધારે નહિં આવે, બસ ફોલો કરો આ ટિપ્સ

મોટાભાગના લોકોના ઘરે ઉનાળામાં એસી ચાલતુ હોય છે. એસી અને પંખા સતત શરૂ રહેવાને કારણે બિલ ખૂબ જ વધારે આવે છે, પરંતુ જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો બિલ સાવ ઓછુ આવશે. કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ વિજળીનું બિલ…