Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. મુંબઈ,તા. ૨૫ સદીના મહાનાયક, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, મૂંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી…

ગરમીના દિવસો એટલે કે, ‘લુ’ દરમિયાન કૃષિ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

ઉનાળા દરમ્યાન મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગે કેટલીક કાળજી રાખવી ખૂબ જ જરૂરી ગાંધીનગર, તા. ૨૫ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ…

Israel Airstrike : દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ ભંયકર હુમલો કર્યો

ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે. બૈરૂત,તા.૨૫ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે બુધવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું…

સુરતમાં નિલેશ કુંભાણીના “લોકતંત્રનો હત્યારો”, “ગદ્દાર”, “WANTED” જેવા પોસ્ટરો લાગ્યા

કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાૅંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. સુરત, તા. ૨૫ સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા, તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ છે. ચાર દિવસથી ગુમ…

સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે. કોર્ટે સવાલ કર્યો હતો કે,…

‘એવરેસ્ટ ફિશ કરી મસાલા’માં કેમિકલ મળતા સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મુક્યો

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ. સિંગાપોર, ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં…

રાજસ્થાન સ્કૂલ મામલે ધોરણ-૯ હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા DEOનો મહત્ત્વનો આદેશ

DEOએ જણાવ્યુ કે, કોઈ પણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે. ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી ૬ મહિના પૂર્વે કરવાની રહે છે. અમદાવાદ,તા.૨૪ અમદાવાદ ખાતે આવેલી રાજસ્થાન સ્કૂલ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં આવી છે. રાજસ્થાન…

બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય

IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે નવીદિલ્હી,તા.૨૪ રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં…

કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયાની ભારતીય દૂતાવાસે પ્રસંશા કરી

કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. કુવૈત,તા. ૨૩ કુવૈતના ઇતિહાસમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM…

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રીલીઝ થશે

આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. પહેલા આ ફિલ્મ ૩ મે, ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની રીલીઝ તારીખમાં ફેરફાર થયો છે. થોડા સમય પહેલા…