સોનૂ સૂદે એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે મદદ કરી આપ્યું નવજીવન
મુંબઈ, તા.૨૩સોનૂ સૂદ સિનેમાનાં પડદાની સાથે સાથે અસલ જીવનનો પણ હીરો છે. તે તેની દરિયાદિલીને કારણે આજે સામાન્ય માણસનાં દિલમાં વસે છે. જ્યારે લોકોને કોઇની આશા ન હતી ત્યારે સોનૂ સૂદ હર કોઇની મદદ કરવાંનો પ્રયાસ કરે છે. લોકડાઉન શરૂ…
પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા સારી વાત, ત્યાં કોઇને ન્યાય મળતો નથી : સંજય રાઉત
મુંબઇ,તા.૨૩મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના ‘લેટર બોમ્બ’એ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ બધાની વચ્ચે પરમબીર સિંહે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા જ્યાં તેમણે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ સીબીઆઈને કરાવાને લઇ એક અરજી દાખલ કરી…
ઈન્ડિયા લેજેન્ડ્સએ ફાઈનલમાં શ્રીલંકા લેજેન્ડ્સને ૧૪ રને હરાવ્યું
રાયપુર,તા.૨૨ઈન્ડિયા લેજેન્ડ્સએ રોડ સેફટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમે ફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્સને ૧૪ રને હરાવી હતી. યુસુફ પઠાણે શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ બે વિકેટ પણ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં…
વસીમ રિઝવીએ કરેલ નિવેદનનો માણાવદર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો
માણાવદર,તા.૨૨માણવદરમાં મુસ્લીમ સમાજ દ્વારા “પવિત્ર કુરાન શરીફ” ની આયતો અંગે અયોગ્ય ટીપ્પણી કરનાર સામે પગલા લેવા આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેન દલની આગેવાનીમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના આગેવાનોએ રેલી સ્વરૂપે જુમ્મા મસ્જીદથી…
ડ્યૂટી દરમિયાન નર્સને થયો કોરોના, પતિએ સાથે રહેવા માટે માગ્યા ૧૦ લાખ રૂપિયા
અમદાવાદછેલ્લા એક વર્ષથી મહામારી સામે સતત લડી રહેલા ફ્રંટલાઈન વોરિયર્સની વીરતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા નર્સને તેમના પતિએ સાથે રહેવા માટે ૧૦ લાખ રૂપિયા માગ્યા છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય…
વધુ એક આઇશા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકીના સ્ટાફે અટકાવ્યું
અમદાવાદ, તા.22અમદાવાદના સુભાષ બ્રીજ પર વધુ એક આઇશા જેવી ઘટના બનતા SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી સોંલકી અને તેમના સ્ટાફની સતર્કતાના કારણે અટકી છે. બનાવની વિગત એવી છે કે બપોરે ત્રણ વાગેના સુમારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકી અને તેમનો…
જાણો શા માટે પીવું જાેઈએ માટલાનું પાણી ?
ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમ જ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તમે પણ તેના ફાયદા જાણીને માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો. માટીના વાસણોનો ઉપયોગ…
21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ
અબરાર અલ્વી 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી…
ફ્રાંસમાં એક મહિના સુધી લોકડાઉન : ઘરથી ૧૦ કિમી દૂર જવા પર પ્રતિબંધ
પેરિસ,તા.૨૦કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના ૧૬ પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે રાત્રિથી ચાર સપ્તાહ સુધી લાગશે પરંતુ રાહતની વાત એ છે કે અહીં ગત વર્ષની તુલનામાં…
એરલાઈન્સ સ્પાઈસજેટે સોનૂ સૂદનો ફોટો વિમાન પર લગાવી અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો
મુંબઈ,તા.૨૦ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનાર સોનૂ સૂદ રિયલ લાઈફમાં હીરો છે. અભિનેતાએ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી હતી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા હતા. જાે કે હવે હજુ પણ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેમના…