Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

અમદાવાદ : હઝરત બાબા તવક્કલ (રહે.)ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૦૭ પાલડી ટાગોર હોલ પાછળ આવેલ કબ્રસ્તાનમાં હઝરત બાબા તવક્કલ (રહે.)ના મજાર શરીફ પર ગત રવિવારની રાત્રે સંદલ પેશ કરવામાં આવ્યું હતું. અહમદાબાદ શહેરની સ્થાપનામાં જે બાર બાબાઓનો સિંહ ફાળો રહ્યો છે તે બાર બાબા પૈકીના એક હઝરત બાબા તવક્કલ…

અમદાવાદ : હવે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચઢાવી શકાશે

ભક્તો હવે ૧૧૦૦ રૂપિયા આપીને ધજા લહેરાવી શકશે… અમદાવાદમાં નગરજનો ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે… અમદાવાદ,અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી…

મોહર્રમ ઇસ્લામી પેહલો મહિનો : હઝરત ઈમામ હુસૈન (ર.અ)ની કુર્બાનીને સો-સો સલામ

અબરાર એહમદ અલવી ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના…

“ઈદ-ઉલ-અઝહા” : આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….

(અબરાર એહમદ અલવી) “બકરી ઈદ” અથવા તો “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના મુસ્લિમ સમુદાયો “ઇદ-ઉલ-અઝહા”ને બલિદાન અને ત્યાગના તહેવાર તરીકે ઉજવણી કરે છે. બકરી ઈદનો તહેવાર મુસ્લિમો માટે બીજી મોટી ઇદ…

ઈસ્લામ ધર્મમાં “હજ્જ” કેમ ફરજિયાત છે ? જાણો “હજ્જ” વિષે….

(અબરાર એહમદ અલવી) પાંચ બાબતોને ઇસ્લામ ધર્મનો આધારસ્તંભ (ફરજ) માનવામાં આવે છે જેમા (૧) “કલમા-એ-શહાદત” (૨) “નમાઝ” (૩) “રોઝા” (૪) “હજ્જ” અને (૫) “જકાત“નો સમાવેશ થાય છે. “હજ્જ” એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને “અલ્લાહ” પાક પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક…

મેડીકલ સેવા : “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય

“ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય જરૂરિયાત વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય સુરત શહેરમાં મેડીકલ ક્ષેત્રે ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર હર હમેશ તત્પર રહેનાર “ખ્વાજા ગરીબ નવાજ…

હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી (રહે.)ના ઉર્ષ પ્રસંગે ચાદર પેશ કરાઈ

શહેરના ખાનપુર સ્થિત પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહુદ્દીન અલવિયુલ હુસૈની ગુજરાતી (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષ મુબારકની મહોરમ મહિનાના ૨૯માં ચાંદ રવિવારના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મજાર શરીફ…

હઝરત બાવા તવકકલ (રહે.)ના ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી

હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મઝાર ઉપર અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી. શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા…

શહીદે કરબલા હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓની શહાદત

(અબરાર એહમદ અલવી) મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે. ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે અને મુહર્રમનો મહિનો આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના…

સૂફીવાદ

ભગવાન રામ સાથે શિવનો એવો પ્રેમ હતો, જે માતા સતી પણ જાણી શક્યા ન હતા

માતા સતીને ખ્યાલ ન હતો કે શિવના મનમાં રામ દર્શન માટે કેટલી ઉત્કંઠા હતી, તો પછી રામ અને શિવના અપાર પ્રેમ વિશે બીજું કોઈ કેવી રીતે જાણી શકે. ભોલેનાથ જોવા ન મળવાને કારણે ખૂબ જ બેચેન હતા, પરંતુ દંડક વનમાં…