Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઈદ-ઉલ-અઝહા” : જાણો મહત્વ અને શરૂઆત પાછળની કહાની

ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં “ઈદ-ઉલ-અઝહા” એટલે બકરી ઈદનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનુસાર અલ્લાહએ એક દિવસ હજરત ઈબ્રાહિમ (અ.સ.)ના સપનામાં આવી અને તેમની સૌથી પ્રિય વસ્તુની કુરબાની માંગી “ઈદ-ઉલ-અઝહા” ઝિલ-હિજ્જાના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી…

હઝરત શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે ગલેફ પેશ કરવામાં આવી

અમદાવાદ,તા.૨૧ અહમદાબાદ શહેરની સ્થાપનામાં જેમનો સૌથી મોટો રૂહાની ફાળો છે તેવા ચાર અહમદ પૈકીના પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશિદ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની શાન-ઓ-શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સરખેજ…

સૂફીવાદ

Chanakya Niti : આ 5 ભૂલો તોડી નાખે છે પતિ-પત્નીના સંબંધોને, જાણો તેના વિશે

આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત વ્યવહારિક જીવન વિશે ઘણી બધી વાતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ હંમેશા…

રમઝાન 2022 : રમઝાનમાં માત્ર ખાવા-પીવામાં જ નહીં, આ 5 બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, જાણો મહત્વની બાબતો

રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. 2જી એપ્રિલ 2022ના રોજ શનિવારે ચંદ્રના દર્શન થયા રોજા શરૂ થઈ ગયા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન 9મો મહિનો છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો ઉપવાસ…

હઝરત બુર્હાનુદ્દીન બુખારી (રેહ.)

(અબરાર એહમદ અલવી) આપનું મુબારક નામ અબદુલ્લાહ છે અને આપ કુત્બેઆલમના લકબથી મશહુર છે. આપ હઝરત જહાંનીયા જહાંગશ્ત (રેહમતુલ્લાહ અલૈહ)ના પૌત્ર છે. આપ હુસેની સાદાત છે… આપના પિતાનું નામ હઝરત મખ્દુમ નાસીરુદ્દીન મહમૂદ નૈશાહ છે. આપનો જન્મ 14 રજ્જબ હી.સ….

મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી

(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે. હ)

(અબરાર એહમદ અલ્વી) હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે.આપ હઝરત કુતબે આલમ ((રે. હ)ના મઝલા (વચેટ)ના પુત્ર છે. આપ હઝરત જહાનિયા જહાંગશ્ત (રે.હ) ના વંશજ માંથી છે. હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)એ…

હઝરત શાહઆલમ (ર.અ.) દરગાહમાં લાડુનું વિતરણ

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, ચાંદ દેખાતાની સાથે જ ૫૬૩મા ઉર્ષનો પ્રારંભ ગુજરાતના મહાન સૂફીસંત હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમ (ર.અ.)નો ઉર્ષ મુબારક ૫૬૩ વર્ષથી ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે, વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયા ભરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ હઝરત…

ન્યાયપ્રીય બાદશાહ સુલ્તાન અહમદશાહ બાદશાહ (ર.અ)

(અબરાર અહમદ અલ્વી) અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી….

“જશ્ને આમદે રસુલ” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

(અબરાર એહમદ અલવી) “ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે “એ મહેબુબ જો આપને…