Safeer News

Breaking News from Ahmedabad

#Bus

સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે. કોર્ટે સવાલ કર્યો હતો કે,…

અમદાવાદ : સરખેજ નજીક ST બસમાં આગ લાગતા તમામ મુસાફરોને બચાવી લેવાયા

યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. અમદાવાદ,તા.૨૩ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી હતી. મળતી…

ગુજરાત

સુરત : ST બસ ખીણના કિનારે લટકતા મુસાફરોના જીવ અધ્ધર થયા, પછી…

માલેગાંવથી સુરત આવતી બસનો અકસ્માત થયો. ચરણમાળ ઘાટના વળાંક પર બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાળકો સહિત 20 મુસાફરો થયા ઈજાગ્રસ્ત. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો હોવાનું…