Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાતના ચેરમેનની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાત રાજયના ચેરમેન, “આરટીઆઈ (RTI) એકટીવીસ્ટ એશોસીએસન”ના શહેર પ્રમુખ, “શ્રી શ્રેષ્ઠખાડિયા અભિયાન”ના સહકન્વીનર શ્રી નીશીથ સીંગાપુરવાળાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

અમદાવાદ,તા.૧૫

શહેરના રીલીફ રોડ GPO ખાતે “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાત રાજયના ચેરમેન, “આરટીઆઈ (RTI) એકટીવીસ્ટ એશોસીએસન”ના શહેર પ્રમુખ, “શ્રી શ્રેષ્ઠખાડિયા અભિયાન”ના સહકન્વીનર શ્રી નીશીથ સીંગાપુરવાળાનો આજ રોજ તા.૧૫/૦૯/૨૦૨૩ના શુક્રવારે સંગઠનના પદાધિકારીઓ દ્રારા સાદગીપૂર્ણ માહોલમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

હમેશા જરૂરતમંદ લોકોના દુઃખમાં સાથ સહકાર આપનાર, ગરીબ લોકોના પર્શ્નોને હલ કરનાર નીશીથ સીંગાપુરવાળાની જન્મદિવસની ઉજવણીમાં મીત પટેલ, કલ્પેશ શાહ (કે.સી), રીયાઝ અરબ, મોહમ્મદ આસિફ શેખ તથા સંગઠનના પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને નીશીથ સીંગાપુરવાળાની જન્મદિવસની સાદગીથી કેક કાપીને ઉજવણી કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *