Safeer News

Breaking News from Ahmedabad

#Return

જાે તમે ફાઈલ રીટર્ન ના કરાવી હોય તો કરી દો, બાકી ૨૦૦ % દંડ ભરવો પડશે

વિત અધિનિયમ-૨૦૨૨માં કરદાતાને અપડેટ આવક વેરા રિટર્ન દાખલ કરવાની સુવિધા દાખલ કરવાની સુવિધા આપવામાં આવી છે. નવીદિલ્હી,તા.૨૩ જાે કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે આવકવેરા રિટર્ન દાખલ નથી કર્યુ કે, તેમાં કોઈ આવક બતાવવી ભુલી ગયો છે તો…