Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

સૂફીવાદ

અલવિદા…… જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું નિધન

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી જાણીતા કવિ ખલીલ ધનતેજવીએ 86 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી છે. જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર…

આંખોના પીર : સૈયદ એહમદ જાફર શીરાઝી (રહ.)

(અબરાર અલ્વી) અમદાવાદ શહેરને ઓવલિયાઓનો શહેર કહેવામાં આવે છે અમદાવાદ શેહરની સ્થાપના જ ચાર એહમદ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં અનેક અવલિયા આરામ ફરમાવી રહ્યા છે. જે પૈકીના એક છે હઝરત એહમદ જાફર શીરાઝી (રહ). આપનું મુબારક નામ…

શેખ અતા મોહમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)

(અબરાર અલ્વી) આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)ના પિતાનું નામ હઝરત ફાહુલ્લાહ અને માતાનું નામ ખુબબીબી છે. શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ) ગુજરાતના પ્રખ્યાત…

સૂફીવાદ

21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ

અબરાર અલ્વી 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી…

હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)

(અબરાર અલ્વી) અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણ કે, અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યાં છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે…