Safeer News

Breaking News from Ahmedabad

Editor

વેકેશન ઇફેક્ટ : ગુજરાતથી જતી તમામ ટ્રેનો હાઉસફુલ, વેઈટીંગ લિસ્ટ 400થી પણ વધુ

ભારત સરકારે 1100 પેસેંજર્સ ટ્રેનો રદ્દ કરી છે તેની સીધી અસર થઇ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો વેકેશન શરુ થતા ગુજરાતથી જુદા જુદા રાજ્યોમાં જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે. ઉનાળાના વેકેશનમાં લોકો વિવિધ સ્થળોએ…

ગુજરાત

વ્યાજખોરના ત્રાસથી યુવકે દવાનો ઓવરડોઝ લેતા તબિયત લથડી, ત્રણ વ્યાજખોર સામે ગુનો નોંધાયો

40 હજારના દોઢ લાખ ચૂકવ્યા તેમ છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી પાટણ, પાટણ શહેરમાં રહેતા અને ચડાસણા ગામના વતની યુવાનને વ્યાજે લીધેલ રકમની ચુકવણી કરી હોવા છતા વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મંગળવારે બપોરે માથાની 35 ટેબલેટ અને શરદી ઉધરસની બોટલ ગટગટાવી…

અમદાવાદ

બુલડોઝર તંત્રની વિરોધમાં શમશાદ ખાનની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૦૫ શહેરના રાણીપમાં રહેતા મુસ્લિમ, દલિત, દેવીપુજક અને ઠાકોર સમાજના ૩૫૦ પરિવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસ ઉસ્માનપુરા દ્વારા નોટીસ આપીને તેમના ઘરો ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી જેના વિરોધમાં રાણીપના અસરગ્રસ્ત પરિવારો દ્વારા એડવોકેટ શમશાદ…

ગુજરાત

સુરતમાં સરદાર બ્રિજ પરથી યુવક આખરી છલાંગ લગાવે તે પહેલા જ બચાવી લેવાયો

સરદાર બ્રીજ પરથી લોકો તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. બપોરના સમયે સરદાર બ્રીજ પર એક યુવક પહોંચ્યો. યુવક પર રાહદારીઓની નજર પડતા તમામ મોટી સંખ્યામાં રાહદારીઓ ત્યાં એકત્ર થઇ ગયા. ફાયરના લશ્કરો…

આરોગ્ય સફીર

પીવાના પાણી માટે પ્લાસ્ટિક નહીં પણ ઇકો-ફ્રેન્ડલી બોટલનો ઉપયોગ કરો, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

ઉનાળાની ઋતુમાં આપણે બધા પાણી પીવા અને તરસ છીપાવવા માટે પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, આપણામાંથી મોટાભાગના લોકો આ માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટીકની બોટલોને પીવામાં ઉપયોગ કરતા હોવ તો તમને જણાવીએ કે તેનાથી કેન્સર જેવી બીમારી…

દુનિયા

કર્મચારીઓને વીર્ય પીવા મજબૂર કર્યા, થાઈલેન્ડ નેવી ઓફિસરની ધરપકડ

આ ઘટના સત્તાહિપ નામની જગ્યાની છે. અધિકારીની ઓળખ તકસીન ન્ગોકાપિલાઈ તરીકે થઈ છે. અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. થાઈલેન્ડ, અધિકારીઓ દ્વારા તેમના જુનિયરો પર અત્યાચારની તમામ કહાણીઓ સામે આવી છે, પરંતુ થાઈલેન્ડથી જે કહાની બહાર આવી છે તેણે બધાને ચોંકાવી…

દેશ

દૂધ અને તેલના ભાવ વધી શકે છે, મોંઘવારી વધુ સતાવશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પરિસ્થિતિને કારણે વિશ્વ બજારોમાં ખાદ્ય ચીજોના ભાવમાં અણધાર્યો વધારો થયો છે, જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આગામી…

અમદાવાદ

ગુજરાતના બાહોશ, નિડર અધિકારી એ.કે.જાડેજાનું નિધન

અમદાવાદ,તા.૦૪ ગુજરાત પોલીસ વિભાગના એક જાંબાઝ અધિકારી, નિડર, નિષ્પક્ષ બાહોશ, દબંગ અધિકારી એવા પૂર્વ આઈજી એ.કે.જાડેજાનું નિધન થતાં પોલીસ બેડામાં શોકમગ્ન થઈ ગયું. ગુજરાતમાં એક સમયે લતીફના નામથી લોકો કાંપતા હતા. દારૂનો વેપાર કરતો લતીફ ક્યારે ડોન બની ગયો તેની…

અમદાવાદ

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WG અને મોટર સાયકલમાં GJ01-VWની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે

૧૭ થી ૧૯ મે ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૦ અને ૨૧ મે ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અમદાવાદ,તા.૦૪ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…

એવું તો શું થયું કે ગામના ૧૮૦૦થી વધુ લોકો ઘરને તાળા મારી અને પશુઓ સાથે ગામની બહાર નીકળી ગયા ?

ઇસનપોર, આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં આજે પણ ગામડાઓમાં માન્યતા અને શ્રધ્ધાઓ પર વિશ્વાસ રાખવામાં આવે છે ત્યારે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામના લોકોએ જંતર યાત્રા ફરી જીવંત કરી છે આ યાત્રાનું કારણ એવું હતું કે ૩૫ વર્ષ પહેલા…