Safeer News

Breaking News from Ahmedabad

Top-2

અમદાવાદ

વ્યાજખોરોના ત્રાસથી AMCના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી

અમદાવાદ,તા.૫અમદાવાદમાં ફરી વ્યાજ ખોરીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એએમસીના કર્માચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરદારનગરમાં રહેતા અશોક યાદવ નામનો કોર્પોરેશનનો કર્મચારી વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરી શકતા તેને અંતિમ પગલું ભર્યું છે. મહત્વનું…