Safeer News

Breaking News from Ahmedabad

#Stone

દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ

અમદાવાદ,તા.૧૦ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોની પથ્થર રીપેરીંગની ફરીયાદ મુજબ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોને ઘણી…