Safeer News

Breaking News from Ahmedabad

#Navratri

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી

ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની ૧૨ મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. અમદાવાદ,તા.૦૬નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. શહેરમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં ૫૦થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં…

રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

ગાંધીનગર, રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને ગરબાના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલાની જેમ શેરી ગરબા અને સ્થાપન પૂજા વગેરે…