Safeer News

Breaking News from Ahmedabad

#IsudanGadhvi

ગુજરાત

દેશી અંગ્રેજો સામે લડવા માટે મહાત્મા ગાંધીના આશીર્વાદ લીધા : ઇશુદાન ગઢવી

કીર્તિ મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ પરિવર્તન યાત્રા ઢોલ-શરણાઇ સાથે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ઇશુદાન ગઢવીએ શહેરીજનોનું અભિવાદન જીલ્યું હતું.  પોરબંદર,તા.૧૭ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પ્રારંભ થયેલી આ પરિવર્તન…