Safeer News

Breaking News from Ahmedabad

#BCCI

આજે થનારી મેચ માટે BCCIએ એક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા

બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે. અમદાવાદ,તા.14BCCIએ જાહેરાત કરી છે કે, સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે ૧૨.૩૦…

INDVsSA : જસપ્રીત બુમરાહની જગ્યાએ સિરાજ રમશે દક્ષિણ આફ્રિકા સામે, BCCIએ કરી જાહેરાત

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો મોહમ્મદ સિરાજનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફેક્ચરને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક…

ભારતની T20 વર્લ્ડકપ ટીમનો ભાગ બની શકે છે મોહમ્મદ શમી, જાણો શું છે ICCનો નિયમ

9 ઓક્ટોબર સુધી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ બદલાવ કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થવાની છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લેશે જેમાંથી 8 ટીમ સીધી ક્વોલિફાઇ કર્યુ છે જ્યારે 8 ટીમ ફર્સ્ટ રાઉન્ડ મેચ…

Sports રમતગમત

Team India Squad : BCCIએ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળ્યુ સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. જો કે, ફાસ્ટ…