Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

વાવાઝોડાની પરિસ્તિથિમાં ઉપયોગી સૂચનાઓનો અમલ કરવા અપીલ

અમદાવાદ, તા.17 અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા નગરજનોને સંભવીત તૌકતે વાવઝોડા અંગે તા.17.05.2021 થી તા.19.05.2021 સુધી નીચે મુજબની ખાસ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે. 1. ઘરના બારી બારણા બંધ રાખવા અને તૂટેલ હાલતમાં હોય તો રીપેર કરાવી લેવા તેમજ,આપનું રહેણાંકનું…

ગુજરાત

‘વેપારી ચોર નથી સાહેબ, જે પેતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે : સુરતમાં લાગ્યા પોસ્ટર

સુરત,તા.૧૭કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે હાલ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યૂ સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને…

રમતગમત

હું કાયમ નથી રમવાનો, નિવૃત થતાં પહેલાં આગામી જનરેશનને તૈયાર કરવા માગું છું : મોહમ્મદ શમી

ન્યુ દિલ્હીમોહમ્મદ શમી ઇંગ્લેન્ડ પ્રવાસમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને હોસ્ટ સામે ૫ ટેસ્ટની શ્રેણી રમવા માટે ઉત્સુક છે. ટીમમાં સૌથી સીનિયર બોલર્સમાંથી એક શમીને આશા છે કે તે યંગસ્ટર્સ સાથે પોતાનું પ્રોફેશનલ નોલેજ શેર કરી શકશે.૩૦ વર્ષીય શમીએ કહ્યું,…

દેશ

‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં…’ : ખલીલ ધનતેજવી

‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં…’ ખલીલ ધનતેજવીના શબ્દોમાં લખાયેલી અને જગજિત સિંહના કંઠમાં ગવાયેલી આ રચના ગમે ત્યારે સાંભળો ત્યારે તમારા દિલને સ્પર્શે જ છે અને જાણે આ ગીતની જ પરિસ્થિતિને બયાં કરતી તસવીર મુંબઈના બાંદ્રા…

મિનિ લૉકડાઉનથી વેપારીઓ અકળાયા : ૧૮મી પછી દુકાનોનાં શટર ખોલી નાખશે

અમદાવાદ,તા.૧૬ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે ૬૦ ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ ૪૦ ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લૉકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી ૧૮મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો…

દેશ

જમ્મુ-કાશ્મીરમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કરનાર ૨૦ની ધરપકડ

જમ્મૂ,તા.૧૬ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આ યુદ્ધ પર કેન્દ્રીત થયું છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ સંઘર્ષનો તણખો જાેવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પોલીસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી…

રમતગમત

ઇરફાન પઠાણ સો.મીડિયા અભિયાનથી કરેલી તમામ કમાણીનું કરશે દાન

ન્યુ દિલ્હીઆખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં મેડિકલ સિસ્ટમ સિવાય ગરીબ લોકો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘણા ખેલાડીઓ પણ…

ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, બીજું વર્ષ વધુ ખતરનાક : WHO

જિનિવા,તા.૧૫વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસે કહ્યું હતું કે ભારતની કોવિડ -૧૯ સ્થિતિ ચિંતાજનક છે, જ્યા અનેક રાજ્યોમાં સંકમણના ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં લોકો દાખલ થઈ રહ્યા છે અને મોત થઈ રહ્યા છે.ઘેબ્રેયસે કહ્યું કે…

ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન સોડાનું વિતરણ

અમદાવાદ,તા.14 શહેરના “જેન્યૂઈન હેલ્થ ફાઉન્ડેશન” અને “યુનાઈટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશન”ના મેમ્બર રીઝવાન આંબલીયા તથા નિયાઝ ચૌહાણ દ્વારા રમઝાન ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના કોટ વિસ્તારમાં 43 ડિગ્રી જેટલી આગ ઝરતી ગરમીમાં ખડેપગે ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન…

ગુજરાત

હવે બહારના રાજ્યમાંથી ગુજરાત આવતા સ્વસ્થ વ્યક્તિ માટે RTPCR ફરજિયાત નહીં

ગાંધીનગર હવેથી ગુજરાતમાં બહારથી આવતા સ્વસ્થ લોકોને RT-PCR ટેસ્ટ નહીં કરાવવો પડે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવનારા વ્યક્તિઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જે અનુસાર, ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ…