Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે

(અબરાર અલવી)અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ…

કરબલાના મેદાનમાં બલિદાન આપનાર ઇમામ હુસૈન (રદી.) કોણ છે

ઇમામ હુસૈન (રદી.) વાસ્તવમાં માનવતાના સમર્થક અને ન્યાયના હિમાયતી હતા. ઇમામ હુસૈન કોણ હતા અને શા માટે શહીદ થયા તે સમજવું જરૂરી છે. ઇમામ હુસૈન ધર્મ ઇસ્લામ (ઇસ્લામ ધર્મ) ના પ્રણેતા અને પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ) ના નવાસા હતા. ઈમામ…

હઝરત ઇમામ હુસેન (ર.અ)ના પુત્ર હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ)ની કરબલામાં પથ્થર મારનાર સાથે ભલાઇ

અબરાર અલવીહઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) જેઓ હઝરત ઇમામ હુસેન (ર.અ)ના પુત્ર છે એક દિવસ લોકોમાં ભોજન તકસીમ કરી રહ્યા હતા (ભોજન ખવડાવી રહ્યા હતા) ત્યારે એક વ્યક્તિએ આપને ક્હયું તમે મને ઓળખ્યો. હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) એ ફરમાવ્યું…

હઝરત ઇમામ હુસેન (ર.અ) અને તેમના 72 સાથીઓની શહાદત

અબરાર એહમદ અલવીમુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે, અને આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે, આ બાર મહિના પર આધારિત છે,…

અમદાવાદનાં જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી” (ર.હ)

અબરાર અલવી હઝરત મૈલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી (ર.હ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે આપનું મુબારક નામ કલીમુદ્દીન મુસા છે અને મુસાસુહાગના નામથી પ્રખ્યાત છે. શવાહીદે નિઝામી નામના લેખકે આપનું સુહાગન હોવાનું કારણ આ મુજબ આપ્યું છે. એકવાર આપ સુલતાનઉલ ઓલીયા…

અમદાવાદનાં મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રહ)

(અબરાર અલ્વી) શેખ જમ્મન શાહ (ર.હ)નું નામ જલાલઉદ્દીન હતું આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે તેમણે પોતાના પિતા હઝરત શેખ મહેમુદ રાજન (રહ) પાસેથી દીની તાલીમ અને તસ્સવુફનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હઝરત શેખ એહમદ ખટ્ટુ સરખેજી (ર.હ) ના…

શાહ વજીહોદ્દીન (રહ)ના પુત્ર હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (રહ)

હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) અમદાવાદ શહેરના ઉચ્ચકોટીના વલી શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના પુત્ર હતા. આપનો જન્મ 930 હીજરીમાં થયો હતો આપ શાહ વજીહોદ્દીન અલવી (ર.હ) આપના પિતાથી બૈત પામ્યા હતા. શાહ અબ્દુલ્લાહ હુસેની હઝરતા શાહ વજીહોદ્દીન અલવી (ર.હ)ના વફાત…

સૂફીવાદ

કોરોનાના કપરા સમયમાં રેહમતો બરકતોનો માસ “રમઝાન”

Abrar Alavi સમગ્ર દેશ એક જુટ થઇને કોરોના સામે લડી રહ્યો છે આવા કપરા કાળમાં દવાઓ, ઈન્જેક્શન હોસ્પિટલમાં જગા નથી આવા કપરા કાળમાં લોકો પોતાને નિરાધાર માની રહ્યા છે પરંતુ ખુદા પોતાના સાચા બંદાને ક્યારેય પણ નિરાધાર નથી છોડતો એક…

સૂફીવાદ

રમઝાન માસના રોઝા રાખવાથી ફકત શરીર જ નહી, આત્માની પણ શુદ્ધિ થાય છે

પવિત્ર રમઝાન માસને કોણ નથી જાણતુ ઇસ્લામી સાલનો નવમો મહીનો એટલે રમઝાનુલ મુબારક જે લોકોની સમક્ષ એક મહીના માટે આવે છે અને તેની રહેમતો બરકતો સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દે છે. જે લોકો પવિત્ર રમઝાન માસને જાણતા છે તેઓ આ મહીનાની…

વબા (બીમારી) ભગાવનાર “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (ર.હ)”

(અબરાર અલ્વી)આપની દરગાહ અમદાવાદ ખાતે પાનકોરનાકા વિસ્તારમાં આવેલી છે. આપના નામ પરથી પીર મોહમ્મદ શાહ રોડ નામ રાખવામાં આવ્યો છે. આપ ખુબ જ સારા લેખક અને સંપાદક પણ હતા. આપની દરગાહના સંકુલમા જ પુસ્તકાલય આવેલું છે. આ પુસ્તકાલયમાં અરબી, ફારસી,…