(અબરાર અલ્વી)

સમગ્ર દેશમાં કોરોંનાની બીજી લહેર જોવા મળી રહે છે ત્યારે મહારાષ્ટ્રમા પણ કોરોંનાને કારણે સ્થિતિ વણસી છે કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 28 માર્ચથી મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ જાહેરાત કરી હતી. વધતા કેસના લીધે આ નિર્ણય લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here