Safeer News

Breaking News from Ahmedabad

#UNSC

ગાઝા યુદ્ધ અંગે મલેશિયામાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સમગ્ર વિવાદમાં કોણ સાચુ અને કોણ ખોટું એ અલગ વાત છે, પરંતુ હકીકત એ છે કે, પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે. મલેશિયા,તા.૨૮ વિદેશ મંત્રી એસ જયશંકરે મલેશિયાની મુલાકાત…