અમદાવાદ : “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ” મહા અધિવેશન 2024 સંપન્ન
આ કાર્યક્રમ “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના વસ્ત્રાલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું મહાઅધિવેશન યોજવામાં આવ્યું…
અમદાવાદના આંગણે “મિર્ઝા ગાલિબ”નું નાટ્યાત્મક પુનરાગમન
(રીઝવાન આંબલીયા) બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય અમદાવાદ, તાજેતરમાં તા.8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગે નૌશાદ લાઈટવાલાએ સાહિત્ય પરિષદના નાટયગૃહમાં એક સાથે બે…
“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) “કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ● નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા કરવામાં આવ્યું હતું, ખોજ એક એવું માધ્યમ અને ટાઈટલ છે જે વાસ્તુ,…