Safeer News

Breaking News from Ahmedabad

#Pareshani

મોબાઈલ ફોનની લતે ઉડાવી યુવાનોની ઉંઘ, સોશિયલ મીડિયાથી વધી આવી પરેશાની

સર્વ ભારતના મહાનગરોમાં રહેતા લોકોની ઊંઘ બગડી રહી છે. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેમને ઊંઘની સમસ્યા છે. ભારતના 59% લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે. તેનું મોટું કારણ સોશિયલ મીડિયા છે. 36% લોકો માને છે…