Safeer News

Breaking News from Ahmedabad

#LataMangeshkar

આજે લતાજીની જન્મ જયંતિ ! લતા મંગેશકરના આ છ કિસ્સાઓ જે અમર થઇ ગયા

(અબરાર એહમદ અલવી) એ મેરે વતન કે લોગો….તુમ મુઝે યું ભૂલાના પાઓ ગે….. આજે એટલે કે, ૨૮મી સપ્ટેમ્બર લતાજીની જન્મ જયંતિ. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. લતાજી આપણા વચ્ચે નથી…