Safeer News

Breaking News from Ahmedabad

#ImigrationCompany

અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આ કંપની પાથવે પ્રોગ્રામમાં ખાસિયત ધરાવે છે અને અન્ય ઇમિગ્રેશન સેવાઓ સાથે અભ્યાસ વિઝાનું કામ પણ કરે છે. અમદાવાદ,તા.૧૫  વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે એક નવો આશાસ્થાન “જસ્ટ બ્રિજ્ડ” નામની ઇમિગ્રેશન કંપની અમદાવાદમાં પ્રવેશે ચડી છે….