Safeer News

Breaking News from Ahmedabad

#Education

આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ

મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, આગામી શૈક્ષણિક સત્ર (૨૦૨૪-૨૫)થી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ની જાેગવાઈઓ અનુસાર…

અમદાવાદ ગુજરાત

વિધાનસભા ગૃહમાં ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્‍યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્‍લિક સ્‍કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે

મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્‍સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્‍યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…

અમદાવાદ ગુજરાત

વિધાનસભા ગૃહમાં ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્‍યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્‍લિક સ્‍કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે

મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્‍સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્‍યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…

ગુજરાત

વડિયા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શિક્ષણની કથડતી સ્થિતિ, બાળકો પાડોશના ગામની 5 કિમિ દૂર સરકારી શાળામાં ભણવા બન્યા મજબુર

અધિકારીઓ AC ચેમ્બર માંથી સંચાલન કરતા હોય તેવી સ્થિતિ, ગ્રાઉન્ડની સ્થિતી જાણ્યા વગર નિર્ણયો વારંવાર બદલાય છે તો વડિયાની સરકારી શાળાઓમાં શું ઉણપ છે ??? આ ખામીઓ કોણ દૂર કરશે ??? તાલુકા મથક એવા વડિયાની મિડલ સ્કૂલમાં એક જ રૂમમાં…

ગુજરાત દેશ

ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું, કહી આ વાત

આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી. ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પણ શિક્ષણ મંત્રી જીતુ…

સુરતની શાળાએ સ્પેશ્યિલ એજ્યુકેશન આપી બાળકોને ભણાવ્યા

એક વિદ્યાર્થીએ ૧ શિક્ષક મૂકવામાં આવ્યા સુરત,તા.૨૫ હાલમાં કોરોના કાળ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓમાં ગેમ્સ, સોશિયલ મીડિયા અને મોબાઇલનું વળગણ દેખાવાની સાથે ચીડિયાપણું અને એકલતાપણું પણ દેખાયું છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી આગામી ૧ ફેબ્રુઆરીથી ફરીથી…

ગુજરાત

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

(અબરાર એહમદ અલ્વી) ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે : શિક્ષણ મંત્રી ગાંધીનગર, ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થીએ જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો…