Safeer News

Breaking News from Ahmedabad

#Dr.BabaSaahebAmbedkar

ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે મહુવામાં નીકળી શોભાયાત્રા

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરના મહુવામાં શોભાયાત્રા નીકળી. આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાંનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર, મહુવામાં ડો. બાબા સાહેબ આંબેડકરની 131 જન્મ જયંતિ નિમિત્તે મહુવાના નુતન નગર ખાતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો….