Safeer News

Breaking News from Ahmedabad

#BilkisBanu

ગુજરાત રમખાણ સંબંધીત કેસમાં આરોપીઓની મુક્તીને પડકાર આપતા સુપ્રીમ કોર્ટ પહોચી બીલ્કીસ બાનું

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ…

બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્મિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે. બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના ગુજરાત અને કેન્દ્રના નેતાઓએ…