Safeer News

Breaking News from Ahmedabad

#BawaGaurDargah

ઝઘડિયા તાલુકામા આવેલ “બાવાગોર” દરગાહે હવે કલમા લખેલી ગલેફ નહીં ચઢાવાય

ભરૂચ,તા.૦૩ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. હઝરત બાવાગોર ગોરીશાબાવાના નામે પણ ઓળખાય છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. સુફી સંતોની દરગાહો પર ગલેફ (ચાદર)…