Safeer News

Breaking News from Ahmedabad

#BabaSaahebAmbedkar

દેશ

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી,તા.૦૬ ‘હું મહાપરિનિર્વાણ દિવસ પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને નમન કરું છું. નવા ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્‌વીટ કર્યું, ‘ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને…