Safeer News

Breaking News from Ahmedabad

#BaavarchiJamaat

અમદાવાદ

“અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” તરફથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું

આ કાર્યક્રમમાં બાવર્ચી જમાતના આશરે 500 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આમીર શેખ (સંજરી એક્સપ્રેસ) અમદાવાદ,તા.૧૫ શહેરના જમાલપુર અમદાવાદ મુસ્લિમ બાવર્ચી એસ્ટેટ ખાતે આજ રોજ “અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” (ભઠીયારા જમાત) તરફથી વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું….