Safeer News

Breaking News from Ahmedabad

#145RathYaatra

અમદાવાદ

૧૪૫મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાઈટેક સિક્યુરીટીથી બાજ નજર રાખવામાં આવશે

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું. ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અમદાવાદ, તા.૨૭ આગામી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે….