Safeer News

Breaking News from Ahmedabad

#યશવંતસિન્હા

મુર્મુની જીત કરતાં યશવંત સિન્હાની હારની વધુ ચર્ચા, જાણો ત્રણ મુદ્દામાં ક્યાં હતી ભૂલ?

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં સાંસદોના મતોની ગણતરી કરવામાં આવી હતી. લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 776 સાંસદોના મત માન્ય હતા. દ્રૌપદી મુર્મુ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. મતગણતરીનાં ત્રણ રાઉન્ડ પછી જ તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા પર નિર્ણાયક લીડ મેળવી…