Safeer News

Breaking News from Ahmedabad

#“નલ સે જલ યોજના”

ગુજરાત

“નલ સે જલ” અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન

રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે તેમ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. “નલ સે જલ” અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન કરવામાં આવ્યું…