Safeer News

Breaking News from Ahmedabad

#અંગદાન

અમદાવાદ

૧૯ વર્ષથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના હૃદયના દાનથી નવજીવન

બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના અંગદાનમાં હૃદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું મુખ્યમંત્રી રાહતફંડમાંથી હૃદયના પ્રત્યારોપણ માટે રૂ.૭.૫ લાખની સહાય મળતા વડોદરાના દર્દી પીડામુક્ત થયાં :- હૃદય પ્રત્યારોપણમાં આવેલા પડકારો :-  વર્ષ ૨૦૦૩માં ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. પ્રત્યારોપણ…