કેન્દ્ર સરકારનો ૪૧ દવાઓ અને સાત ફોર્મ્યુલેશનના ભાવ ઘટાડવાનો નિર્ણય
સામાન્ય સારવારના ખર્ચમાં લોકોને મળશે ફાયદો નવી દિલ્હી,તા. ૧૭ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે લોકોને ફાયદો થશે અને થોડી રાહત પણ મળશે. જી હાં સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય,…
માત્ર ૧૫૯ મતદારોના મત લેવા માટે હેલિકોપ્ટરથી ઇવીએમ મોકલવામાં આવ્યા
શિયાળામાં આ ગામ રાજ્યના બાકીના ભાગોથી કપાયેલું રહે છે, જેથી મોટાભાગના રહેવાસીઓ અન્ય ગામોમાં સ્થળાંતર કરે છે. નવી દિલ્હી, તા. ૧૬ લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ત્રણ તબક્કા માટે પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે….
“ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન” પુરસ્કારથી અભિનેત્રી શબાના આઝમીને સન્માનિત કરવામાં આવ્યા
શબાના આઝમીએ કહ્યું હતું કે, ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ મેળવીને હું ગૌરવ અનુભવું છું. લંડન,તા. ૧૫ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ…
પુત્રનું શર્મનાક કૃત્ય : સમલૈંગિક પુત્રએ જીવનસાથી સાથે મળીને પિતાની હત્યા કરી
અજીતના ક્રિષ્ના નામના યુવક સાથે સમલૈંગિક સંબંધો હતા. એક દિવસ પિતાએ અજીત અને કૃષ્ણાને વાંધાજનક હાલતમાં જોયા. આ પછી તેમણે અજીતની હરકતોનો વિરોધ કરવાનું શરૂ કર્યું. મથુરા,તા. ૧૪ ઉત્તર પ્રદેશના મથુરાથી એક મોટો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે જેમાં રૈયા…
આઘાતજનક ઘટના : બે બાળકી અને એક નવજાત શીશુને માતા-પિતા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા
મધ્ય પ્રદેશની એક આઘાતજનક ઘટના ગ્વાલિયર,તા. ૧૩ મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર એક ખુબ જ આઘાતજનક ઘટના બની હતી જેમાં ત્રણ માસુમ બાળકો લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતાપિતા ત્રણેયને રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનામાં…
પ્રેમમાં દગો મળ્યા બાદ હોસ્પિટલના લેબ ટેકનિશિયને એનેસ્થેસિયાના ૪૦ ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી
સુસાઈડ કરતા પહેલા યુવકે તેની ગર્લફ્રેન્ડ વિશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેણે તેના પાંચ વર્ષ વેડફ્યા છે. કાનપુર,તા. ૧૦ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આ એક ખૂબ આઘાતજનક દુર્ઘટના સમાન કિસ્સો છે જેમાં પ્રેમમાં છેતરપિંડી…
ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
દાખલ કરાયેલી અરજીમાં માતા કામાખ્યા પ્લેસ, આર્ય સંસ્કૃતિ રક્ષાનમ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રી કૃષ્ણ કલ્ચરલ રિસર્ચ ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે. આગરા,તા.૧૦ ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા…
ભાજપ સાથે મળીને કામ કરે છે AIMIMના સુપ્રીમો : પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકાએ કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે, અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે.’ અમેઠી,તા. ૯ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીના મુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ…
ઈસ્લામ ધર્મને માનતા કોઈ વિવાહિત મુસ્લિમ વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે : હાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમને નથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર, રીતિ-રિવાજ નથી આપતા પરવાનગી આ આદેશ જસ્ટિસ એ.આર મસૂદી અને જસ્ટિસ એ.કે શ્રીવાસ્તવ પ્રથમની ખંડપીઠે સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ એક રિટ અરજી પર આપ્યું છે. પ્રયાગરાજ, અલ્હાબાદ…
ચિકનમાંથી બનાવેલ શાવર્મા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત
આ કેસમાં પોલીસે દુકાનદાર આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રઝાની ધરપકડ કરી છે. આ સિવાય શાવર્માના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈ,તા. ૮ મુંબઈના મહારાષ્ટ્ર નગરમાં ચિકનમાંથી બનાવેલ શાવર્મા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય…