32 C
Ahmedabad
Tuesday, March 28, 2023
Home કોરોના

કોરોના

કોરોના કેસોએ ચિંતા વધારી : છેલ્લા 24 કલાકમાં 2,182 નવા કેસો સામે આવ્યા

જોકે 2183 દર્દીઓ સામે 1985 દર્દી સાજા થયા હતા. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા પર પહોંચ્યું છે. સંક્રમણ બાદ મૃત્યુ દર 1.21 ટકા...

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

રાજકોટ, કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન...

ઈન્ડોનેશિયામાં બાળકો માટે ‘કાળ’ બન્યો ડેલ્ટા વેરિયન્ટ : અત્યાર સુધીમાં ૮૦૦ના મોત

જાકાર્તા,તા.૨૬કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ ઇન્ડોનેશિયામાં બાળકો માટે કહેર બનીને આવ્યું છે. ગત કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી અનેક બાળકોના મોત થયા છે. આમાંથી અનેક બાળકો...

કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે

આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશેઇમ્ફાલ,દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા...

કોરોનાને ભૂલીને યુકેમાં શરૂ થયો વિવાદિત સેક્સ ફેસ્ટિવલ

લંડન,અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું...

કોરોનાથી માનસિક સ્થિતિ પર અસર, અમદાવાદ સિવિલમાં દર્દીઓમાં ધરખમ વધારો

સિવિલ હોસ્પિટલમાં મે મહીનામાં ૧૪૫૩ કેસ, જૂનના ૮ દિવસમાં ૪૩૮ માનસિક દર્દીઓ આવ્યાઅમદાવાદ,શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસમાં કેટલાંક અંશે રાહત થઇ છે. ત્યારે...

જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે આગળ આવવા “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક સૈયદ યાસીરનું આહવાન

(અબરાર અલ્વી) આ કોરોના મહામારીના ભયંકર રોગચાળામાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવા આગળ આવવા સૈયદ યાસીરએ વિનંતી કરી હતી. "ચિશ્તીયા સુફી મિશન"ના સ્થાપક ગરીબ નવાઝ ગદ્દી...

કોરોના મહામારીના સમયની આ ૧૦ શીખ, તમે શીખ્યા કે નહી ?

કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા...

21 જૂનથી ગુજરાતમાં તમામ સેન્ટર્સ પર 18થી 44ની વયના લોકો માટે “વોક-ઈન-વેક્સિનેશન”

અમદાવાદ, રાજ્યમાં 18થી 44ની વય જૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન, 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પૂર્વ-રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી...

બે મહિના પછી પહેલી વાર દેશમાં એક લાખથી ઓછા કોરોના કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. બે મહિના પછી ભારતમાં પહેલી વાર એક લાખથી ઓછા કેસ...

કોરોનાના હળવા લક્ષણોવાળા વ્યક્તિએ કોઇપણ પ્રકારની દવા લેવાની જરુર નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈનન્યુ દિલ્હી,તા.૭કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવારની ગાઇડલાઇન્સમાં બદલાવ કર્યા છે. આના પ્રમાણે જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી અથવા હળવા...

કોરોનાથી બચવું હોય તો આ ચીજવસ્તુઓને અડ્યા પછી હાથ ધોવા જરૂરી

પ્રતીકાત્મક તસવીર વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. હવે હેન્ડ વૉશિંગને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે હાથ ધોવા...

Most Read