Safeer News

Breaking News from Ahmedabad

#Tayfoid

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો

અમદાવાદ,તા.૨૬અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જાેવા મળી રહ્યો છે. ચાલુ મહીના દરમિયાન…