Safeer News

Breaking News from Ahmedabad

#StampDuty

દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. અમદાવાદ, રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે…

ગુજરાત

દસ્તાવેજાેની જૂની જંત્રી મુજબની નોંધણી માત્ર ૧૪મી ઓગષ્ટ સુધી થઇ શકશે : સમય મર્યાદામાં દસ્તાવેજાેની નોંધણી કરાવી લેવા અપીલ

ગાંધીનગર,રાજ્ય સરકારે ગત ૧૫મી એપ્રિલથી જમીન અને મિલકતોના જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ દસ્તાવેજાેમાં તા.૧૫ એપ્રિલ,૨૦૨૩ પહેલાં પક્ષકારોની સહી થઈ હોય તેવા દસ્તાવેજાે સહી કર્યાની તારીખથી ચાર માસમાં જુની જંત્રી મુજબ નોંધણી કરી શકાશે તેવી જાેગવાઈ કરવામાં આવી હતી….