Safeer News

Breaking News from Ahmedabad

#MirzaGalib

અમદાવાદના આંગણે “મિર્ઝા ગાલિબ”નું નાટ્યાત્મક પુનરાગમન

(રીઝવાન આંબલીયા) બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય અમદાવાદ, તાજેતરમાં તા.8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગે નૌશાદ લાઈટવાલાએ સાહિત્ય પરિષદના નાટયગૃહમાં એક સાથે બે…