Safeer News

Breaking News from Ahmedabad

#KaumiEkta

અમદાવાદ : શાહપુરના સલીમ શેખે રથયાત્રા દરમિયાન ૫ કલાક સુધી પત્નીની લાશ ઘરે રાખી

અમદાવાદના પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું અમદાવાદ,તા.૨૪ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારો લોકો જાેડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી. રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્નીએ…