Safeer News

Breaking News from Ahmedabad

#Karkhana

અમદાવાદ

ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતા કારખાનામાં ગેસ લિકેજ થતાં ૩ ઈસ્મો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા

અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતા કારખાનામાં ગેસ લિકેજ થયો હતો સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એવું પણ કહેવાય છે કે ઓવન ચાલુ રહી જતા ગૂંગળામણને કારણે પણ મોત થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ કારખાનામાં કામ કરતા…