Safeer News

Breaking News from Ahmedabad

#HealthCenter

અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત

શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. અમદાવાદ,ચોમાસાની ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જાે કે, વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ…