રાજપીપળામાં ઈદે મિલાદની ઝુલુસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુવારના રોજ સવારે મુસ્લિમ સમાજ દ્વારા “ઈદ-એ-મિલાદુન્નનબી”ના પર્વની ઉજવણી કરી ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. રાજપીપળામાં ગુરુવારે સવારે 09:00થી 12ના સમય દરમિયાન રાજપીપળા જુમ્મા મસ્જિદથી પરંપરાગત રૂટ પરથી શાંતિપૂર્ણ…
કૌમી એકતા : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં “ઈદે મિલાદ”ની ઉજવણીમાં કૌમી એકતાના દ્રશ્યો સર્જાયા
શહેરના પૂર્વ વિસ્તારના લોકોએ શાંતિના માહોલમાં જુલુસ કાઢીને અમન, ભાઈચારા અને કૌમી એકતાનો મેસેજ તમામ દેશ વાસિયોને આપ્યો હતો. અમદાવાદ,તા.૨૮ ગુરુવાર આજરોજ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં “ઈદ-એ-મિલાદુન્નબી”નો જશ્ન બનાવવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુસમાં હિન્દુ…
“ઈદે મિલાદ”નો જૂલૂસ 29 સપ્ટેમ્બરે જુમ્માની નમાઝ બાદ નીકળશે
અબરાર એહમદ અલવી અમદાવાદ,તા.૨૧ સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરે ગુરૂવારે ઈદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. “ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટિ” દ્વારા 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઈદે મિલાદના જૂલૂસને લઈને અપડેટ સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરે શુક્રવારે…