Safeer News

Breaking News from Ahmedabad

#ED

મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જાેઈએ” : મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી

નવીદિલ્હી,તા.૨૨ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમોને વિરોધ પ્રદર્શનથી દૂર રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ માટે કેપ…