Safeer News

Breaking News from Ahmedabad

#Dose

ગુજરાત

કલોલમાં મુસ્લિમ સમુદાયને જાગૃત્તતા કેળવી વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

ગાંધીનગર, તા.૧૫રાજ્યમાં મંદ પડેલા કોરોનાના સંક્રમણને પગલે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી સાજાે થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જ્યારે…

ગુજરાત

મૃત્યુ પામ્યાના ૪ મહિના બાદ વેક્સિનેશનનો બીજાે ડોઝ અપાયો કેવી રીતે…!!!

સાબરકાંઠા, તા.૦૯સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૦૦ ટકા વેક્સિનેશન સર્ટીફિકેશનમાં છબરડો જાેવા મળ્યો છે. ૧૦૦ ટકા રસીકરણ જાહેર કરાયેલા પ્રાંતિજના પોગલુ ગામે સંખ્યાબંધ લોકોને વેક્સિન લેવાની બાકી હોવાનું સામે આવ્યું છે. કેટલીક મહિલાઓએ ચાર ડોઝ લીધાના બે સર્ટિફિકેટ છે. જ્યારે મૃતક મહિલાના નામે…