અમદાવાદમાં વડાપ્રધાનના બે દિવસીય કાર્યક્રમ : શહેરના પાંચ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર પાસેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમો દરમિયાન 29મી સપ્ટેમ્બરે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રાખવા માટે પોલીસ…