Safeer News

Breaking News from Ahmedabad

#CAA

CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

  ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો ગાંધીનગર,તા.૧૪…